બપોરે જમ્યા પછી તરત સુવાથી વજન વધે છે? સાચું શું?
ભારતીય ઘરોમાં બપોરે જમ્યા પછી થોડી વાર આરામ કરવાની કે ઊંઘ લેવાની પ્રથા ખૂબ જ સામાન્ય છે. ગૃહિણીઓ હોય, ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ હોય કે પછી વૃદ્ધો, બપોરનું ભોજન લીધા પછી મોટાભાગના લોકોને આંખમાં ઊંઘ ઘેરાવા લાગે છે. પરંતુ, આ આદત સાથે એક બહુ મોટી માન્યતા કે ડર જોડાયેલો છે – “શું બપોરે જમ્યા પછી…
