ગરમ પ્રકૃતિ (પિત્ત) વાળા લોકોએ વજન ઘટાડવા કયા મસાલા ન ખાવા?
આયુર્વેદ અનુસાર દરેક વ્યક્તિની શરીરપ્રકૃતિ ત્રણ દોષો – વાત, પિત્ત અને કફ – ના સંતુલન પર આધારિત હોય છે. જેમાં પિત્ત પ્રકૃતિ ધરાવતા લોકોમાં અગ્નિ અને જળ તત્વનું પ્રભુત્વ હોય છે. આવા લોકોનું પાચન સામાન્ય રીતે સારું હોય છે, પરંતુ શરીરમાં ગરમી વધુ હોવાને કારણે એસિડિટી, વધારે પરસેવો, ગુસ્સો, ત્વચાની સમસ્યાઓ અને બળતરાની ફરિયાદો વધુ…
